બે પરપોટાની ત્રિજયા $r_1$ અને $r_2$ છે. શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા કેટલી થાય?
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.15\, mm$ ત્રિજ્યાવાળી કાંચમાંથી બનાવેલ એક કેશનળીને મિથિલિન આયોડાઇડમાં (પૃષ્ઠતાણ $=0.05\, Nm ^{-1},$ ઘનતા $\left.=667\, kg m ^{-3}\right)$ શિરોલંબ ડૂબાડતા નળી $h$ ઊંચાઈ સુધી ભરાઈ છે. પ્રવાહી અને કાંચ વચ્ચેની સપાટી (કેશનળીની બંને વિરુદ્ધ બાજુ) સાથે દોરેલા સ્પર્શક વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. તો ઊંચાઈ $h(m$ માં) કેટલી હશે?
કેશનળીમાં પાણી $10\; cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે અને એ જ કેશનળીમાં પાસે $3.42\; cm$ ઊંડાઈ જેટલો ઘટે છે. જો પારાની ઘનતા $13.6\; kg / m ^3$ અને સંપર્કકોણ $135^{\circ}$ છે તો પાણી અને પારા માટે પૃષ્ઠતાણનો ગુણોત્તર કેટલો હશે? (પાણી અને કાચ માટે સંપર્કકોણ $0^{\circ}$ છે).
જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$
કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
$R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે.પાણી ની ઘનતા $\rho$,પૃષ્ઠતાણ $T$ અને વાતાવરણનું દબાણ $P_0$ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આડછેદ $ABCD$ લો.આ આડછેદના એક બાજુના પાણી દ્વારા બીજી બાજુના પાણી પર કેટલા મૂલ્યનું બળ લાગે?