બે સમાન તાર પર સમાન બાલ લગાવતા લંબાઈમાં થતો વધારો $0.1mm$ અને $0.05mm$ છે જો પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $4\, mm^2 $ હોય તો બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ ..... $mm^2$ હોવું જોઈએ.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લોખંડના અણુ વચ્ચેનું સરેરાશ અંતર $3 \times {10^{ - 10}}m$ અને તેના માટે આંતરઆણ્વિય બળ અચળાંક $7\,N\,/m$ હોય તો લોખંડનો યંગ મોડ્યુલસ કેટલો હશે ?
    View Solution
  • 2
    ગોળાકાર દડાનુ કદ $0.02\%$ થાય છે જ્યારે તેમાં એકસસમાન લંબ દબાણ $50 \,atmosphere$ લાગુ પડે છે. તો દડાના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ ................ $Nm ^{-2}$
    View Solution
  • 3
    તારને ખેચતા તેમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
    View Solution
  • 4
    સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
    View Solution
  • 5
    $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
    View Solution
  • 6
    બે તાર $A$ અને $B$ ને સમાન બળથી ખેંચવામા આવે છે જો $A$ અને $B$ માટે $Y_A: Y_B=1: 2, r_A: r_B=3: 1$ અને $L_A: L_B=4: 1$ તો $\left(\frac{\Delta L_A}{\Delta L_B}\right)$ કેટલું હશે.
    View Solution
  • 7
    નીચેના પૈકી શેમાં પ્રતાન વિકૃતિ સંભવ છે ?
    View Solution
  • 8
    નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    નીચે બે વિઘાનો આપેલા છે : એકને કથન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

    કથન $(A)$:જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે.

    કારણ$(R)$: પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    જો દ્રવ્યની ઘનતા વધારવામાં આવે તો યંગ મોડ્યુલસ ...
    View Solution