Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
$20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
લંબગત તરંગનું સમીકરણ $ y = {y_0}\sin \frac{{2\pi }}{\lambda }(vt - x) $ વડે દર્શાવવામાં આવે છે. $\lambda $ ના કયા મૂલ્ય માટે કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં બે ગણો થાય?
એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ $30 \mathrm{~Hz}$ છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને $110 \mathrm{~Hz}$ થાય છે. બે ઓર્ગન નળીને $2 \mathrm{~cm}^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં__________ (ગ્રામમાં) પાણીનો નથ્થો નાંખવો પડશે.(હવામાં ધ્વનિની ગતિ $330 \mathrm{~m} / \mathrm{s}$ લો.)