Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનુનાદિત નળી પ્રથમ વાર $16cm$ અને બીજી વાર $49cm$ એ સ્વરકાંટા સાયે અનુનાદિત થાય છે.તો સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $330 m/s$ છે.)
ગિટારનો તાર $440\, Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $5\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે $437\,Hz$ ના આવૃતિવાળા સ્વરકાંટા સાથે $8\, Hz$ આવૃતિવાળા સ્પંદ ઉત્પન્ન કરે છે. તો તારની આવૃતિ ($(Hz)$ માં) હશે?
$5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?