બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R $ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ ........ $V$ થાય.
AIIMS 1995, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ અને $3\,m$ દળના બે ઉપગ્રહો પૃથ્વીને ફરતે અનુક્રમે $r$ અને $3r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેમને અનુરૂપ કક્ષીય ઝડપનો ગુણોતર ....... છે.
    View Solution
  • 2
    જો $R$ ત્રિજ્યા અને $M$ દળનાં ચંદ્રના કેન્દ્રથી $3 R$ અંતર $P$ બિંદુથી સ્થિર પદાર્થને મૂક્ત કરવામાં આવે છે. નીચે આપેલી કઈ ઝડપે પદાર્થને ચંદ્રને અથડાશે ?
    View Solution
  • 3
    $‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
    View Solution
  • 4
    એ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતાં કૃત્રિમ ઉપગ્રહ માટે ગુરૂત્વાકર્ષણ બળ $(F)$ એ તેના કેન્દ્રથી $r$ અંતરે $F \propto r^2$ મૂજબ બદલાય છે. જો તેની કક્ષીય ઝડપ $v_0$ હોય તો....
    View Solution
  • 5
    ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર $'r'$ પર $\frac{ K }{ r }$ મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ $T$ અને $R$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટીથી કેટલા $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મુલ્ય પૃથ્વીની સપાટીથી $10 \,km$ ઊંડાઈ જેટલો થાય?
    View Solution
  • 7
    રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો $E$ એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે?

    ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં $64$ માં ભાગનું છે.

    View Solution
  • 8
    પૃથ્વી કરતાં બમણું દળ અને વ્યાસ ધરાવતા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ ......... $m/{\sec ^2}$ થાય.
    View Solution
  • 9
    જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $........\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )
    View Solution
  • 10
    એક પોલો ગોળો જેની ત્રિજ્યા $R$ છે તેના માટે ગુરુત્વસ્થિતિમાન વિરુદ્ધ અંતરનો ગ્રાફ નીચેના પૈકી કેવો દેખાય ?
    View Solution