બે વાયરો $A$ અને $B$ સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. તો જ્યારે વાયર $A$ તથા $B$ ને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધ.... હશે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિદ્યુતપરિપથમાં $100\,\Omega$ અને $200\,\Omega$ નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં $100 \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે $200 \Omega$ ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.
    View Solution
  • 2
    આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 3
    એક તારનો અવરોધ $5$ ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ $5$ ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ $..........$ થશે.
    View Solution
  • 4
    આકૃતિમાં એક અવરોધ બતાવેલ છે. તેનું મૂલ્ય અને ટોલરન્સ અનુક્રમે __________ છે
    View Solution
  • 5
    એક વાહક તારમાંથી પ્રતિ સેકન્ડે $10^{7}$ ઇલેક્ટ્રોન વહન પામતા હોય તો તારનો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ $15\, \Omega$ છે જે $BD$ ની વચ્ચે જોડેલો છે. જો $AC$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? 
    View Solution
  • 7
    $A$ અને $B$ વચ્ચે પોટેન્શિયોમીટર જોડતા સંતુલિત બિંદુ $203. 6$ સેમી પર મળે છે.જ્યારે પોટેન્શિયોમીટરના છેડાને $B$  થી $C$ પર જોડતા સંતુલિત બિંદુ મળે છે.જો પોટેન્શિયોમીટરને $B$ અને $C$ વચ્ચે જોડતા સંતુલિત બિંદુ ...... સેમી પર મળે
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો આલેખ ઓહમિક અવરોધને રજૂ કરતો આલેખ છે?
    View Solution
  • 9
    સમાન દળના એલ્યુમિનિયમને ખેચીને  $1\,mm$ અને $2\,mm$ જાડાઈના બે તારો. બનાવવામાં આવે છે. બે તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તેમનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તારોમાં ઉત્પન થતો ઉષ્માનો ગુણોતર કેટલો છે.
    View Solution
  • 10
    ટંગસ્ટન તારનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા માટે થાય છે. કારણ કે.....
    View Solution