બેન્ઝાલ્ડીહાઇડની ક્લોરીન સાથે ઉદ્દીપક ની ગેરહાજરીમાં પ્રક્રિયાથી શુ બનશે ?
Medium
Download our app for free and get startedPlay store
c

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ સાયકલલીક હેમીએસિટાલ $(X)$ માટે, સાચું પાયરેનોઝ બંધારણ શોધો.
    View Solution
  • 2
    કાર્બોનિલ સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રકિયાઓમા તેમનો ક્રિયાશીલતાનો ક્રમ નીચેનામાથી કયો હશે ?
    View Solution
  • 3
    નીચેનામાથી કઇ પ્રક્રિયામાં એરોમેટીક આલ્ડીહાઇડની પ્રકિયા એસિડ એનહાઇડ્રાઇડ સાથે એસિડના અનુુવર્તીં ક્ષાર ની હાજરીમા કરવાથી એરોમેટીક એસિડ મળશે ?
    View Solution
  • 4
    નિર્જલીકરણ પરના નીચેનામાંથી સંયોજનોમાંથી હીટિંગ પછીની નીપજ  આપે છે કયું ધન આયોડોફોર્મ પરીક્ષણ આપે છે ?
    View Solution
  • 5
    કીટોનની ક્લેમેન્સન રીડક્સન  નીચેનામાંથી કોની હાજરીમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 6
    એક કાર્બનિક પદાર્થ $A$ , મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને યોગશીલ નીપજ બનાવે છે જેના જળવિભાજનથી સંયોજન $B$ બને છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગનો ક્ષાર આપે છે તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?
    View Solution
  • 7
    નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
    View Solution
  • 8
    લેક્રી મેટર અથવા ટીયર્રીેસ નીચેનામાથી કયો છે ?
    View Solution
  • 9
    કેલ્શિયમ એસિટેટ અને કેલ્શિયમ ફોર્મેટ ને ગરમ કરતાં મળતો મુખ્ય નીપજ કયો હશે ?
    View Solution
  • 10
    એસિટોફિનોન ના રાસાયણીક ગુણધર્મો અંગે નીચેનામાથી કયુ વિધાન ખોટું છે ?

    $I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.

    $II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.

    $III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)

    $IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.

    View Solution