બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો એ કોની સંખ્યાના ગુણોત્તરને સમાન છે
    View Solution
  • 2
    સોડિયમ ક્લૉરાઇડનું ......સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.
    View Solution
  • 3
    સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે ?
    View Solution
  • 4
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution
  • 5
    $KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$  દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ  $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
    View Solution
  • 6
    $27^o$  સે. એ શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $70$  ટોર $27^o$  સે.એ છે. $B $ સાથે આદર્શ બનાવે છે. $B $ ના મોલ અંશ $0.2$  અને $27^o$ સે, દ્રાવણનું બાષ્પ દબાણ $ 84$  ટોર છે. $27^o$ એ શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ કેટલું થાય?
    View Solution
  • 7
    નીચે આપેલ મુજબ નિર્બળ એસીડ $HX$ નું વિયોજન ધ્યાનમાં લો.

    $\mathrm{HX}(\mathrm{aq}) \rightleftharpoons \mathrm{H}^{+}(\mathrm{aq})+\mathrm{X}(\mathrm{aq}), \mathrm{Ka}=1.2 \times 10^{-5}$

    $\left[\mathrm{K}_{\mathrm{n}}:\right.$ વિયોજન અચળાંક]

    $300 \mathrm{~K}$ પર $HX$ ના $0.03 \mathrm{M}$ જલીય દ્રાવણ નું અભિસરણ (પરાસરણ) દબાણ .......... $\times 10^{-2}$ bar છે.

    $\left[\right.$ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{Mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 8
    એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ $0.8$ છે. તો દ્રાવણમાં મોલાલિટી ($mol\, kg^{-1}$ માં)  જણાવો. 
    View Solution
  • 9
    $0.80\, atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60\, atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.
    View Solution
  • 10
    $75.2$  ગ્રામ ફિનોલને ($1$ કિ.ગ્રા.) દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7$ છે. જો ફિનોલનું ડાયમરાઝેશન થાય તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. ($K_f$ $= 14$)
    View Solution