વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.
$(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.
$(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
$(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
સાચુ વિકલ્પ પસંદ કરો.
આપેલી પ્રકિયા માં નીપજ $(A)$ શું હશે ?