ચક્ર તેની અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. અક્ષ પર ઘર્ષણના કારણે  તેનો કોણીય પ્રતિપ્રવેગ તેના કોણીય વેગના સમપ્રમાણ છે. $n$ પરિભ્રમણમાં તેનો કોણીય વેગ અડધો થાય, તો તે વધારાના કેટલા પરિભ્રમણ કરીને સ્થિર થશે?
AIIMS 2013, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દળ બદલ્યા સિવાય પૃથ્વીની ત્રિજ્યા અત્યારે તેની ત્રિજ્યા છે તેના કરતા ઘટાડીને ત્રણ-ચર્તુથાંશ જેટલી કરવામાં આવે તો પૃથ્વી પરના દિવસનો ગાળો. . . . . કલાક $30$ મિનિટ થશે.
    View Solution
  • 2
    કેન્દ્રગામી બળના કારણે ચાકગતિ કરતા કાણનું કોણીય વેગમાન અચળ નીચેના પૈકી ક્યા કારણે હોય છે?
    View Solution
  • 3
    એક કણ નિયમિત વર્તુળાકાર ગતિ માંથી પસાર થાય છે. વર્તુળના સમતલ માં ક્યા બિંદુ એ કણનો કોણીય વેગમાન સંરક્ષિત (અચળ) હશે ?
    View Solution
  • 4
    $0.01\ kg $ દળનો કણનો સ્થાન સદિશ $\overline r \,\, = \,\,\,(10\hat i\,\,\, + \,\,\,6\hat j\,)$ મીટર છે અને તે $5\,\hat i\,\,m/s$ વેગથી ગતિ કરે છે તો તેનું ઊગમબિંદુ આસપાસ કોણીય વેગમાન ......... $\hat k\,\,J/\sec $ ગણો.
    View Solution
  • 5
    બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
    View Solution
  • 6
    $M$ દળ ધરાવતા તારને $ R $ ત્રિજ્યાવાળા વર્તૂળાકારે વાળવામાં આવે છે, તો આ વર્તૂળના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution
  • 7
    $x$ અક્ષ પર મુકવામાં આવેલા $L$ લંબાઈ ના સળિયાની રેખીય દળ ઘનતા $(\lambda)$ એ $\lambda=\alpha+\beta x$ મુજબ બદલાય છે; કે જ્યાં, $\alpha$ અને $\beta$ એ ધન અચળાંકો છે. તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ........... પર છે.
    View Solution
  • 8
    પાતળી પોલો નળાકાર બંનેને છેડેથી ખુલ્લો છે. તે રોલિંગ કર્યા વિના સરકે છે અને પછી સરક્યા વિના તેટલી જ ઝડપથી રોલિંગ કરે છે બંને કિસ્સામાં ગતિ ઊર્જાનો ગુણોત્તર ........ થશે.
    View Solution
  • 9
    $20\;cm$ ત્રિજ્યા અને $0.5\;kg$ દળ ધરાવતી તકતી ઢાળ પર ગબડે છે. તેને ગબડવા માટે જરૂરી ઘર્ષણબળ શોધો.
    View Solution
  • 10
    $0.9\, kg$ દળ અને $1 \,m$ લંબાઈ ધરાવતા સળિયાના એક છેડાને અનુલક્ષીને ભ્રમણ કરી શકે છે, $0.1\, kg$ દળ અને $80\,m / s$ના વેગથી આવતો કણ નીચેના છેડે ચોંટી જતા કોણીય ઝડપ .......
    View Solution