ચક્રીય પ્રક્રિયાનાં $PV$ આલેખ આપેલ છે,દ્વિપરમાણ્વીય વાયુની સમોષ્મી પ્રક્રિયા $CD$ દરમિયાન કાર્ય ($J$ માં) શું થશે? ($\gamma=1.4$) 
  • A$-500$
  • B$-400$
  • C$400$
  • D$200$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
Adiabatic process is from \(C\) to \(D\)

\(WD =\frac{ P _{2} V _{2}- P _{1} V _{1}}{1-\gamma}\)

\(=\frac{P_{D} V_{D}-P_{C} V_{C}}{1-\gamma}\)

\(=\frac{200(3)-(100)(4)}{1-1.4}\)

\(=-500\, J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 2
    આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ 8 \times {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને કાર્ય $ 6.5 \times {10^5}J $ દ્વારા જાય છે. હવે,આદર્શ વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવઅથા $A$ માંથી અવસ્થા $B$ માં $ {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને જતી હોય,તો કેટલું કાર્ય થાય?
    View Solution
  • 3
    કાર્નોટ ચક્ર $P-V$ આલેખમાં દોરેલ છે. ક્યો ભાગ સમતાપી પ્રસરણ રજૂ કરે છે ?
    View Solution
  • 4
    $ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
    View Solution
  • 5
    એક મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ માટે $PV$ ગ્રાફ આપેલ છે. $BC$ પથ પર વાયુ દ્વારા પ્રાપ્ત થતું મહત્તમ તાપમાન કેટલું હશે?
    View Solution
  • 6
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution
  • 7
    $\left( P _{1}, V _{1}\right)$ એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ $(A$ થી $B)$ કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય $( B \rightarrow C )$ ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા $(C$ થી $A)$તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાયુને $A\to B\to C\to A$ પથ પર લઇ જવામાં આવે છે.વાયુ વડે થતું પરિણામી કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 9
    જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન $327^{\circ}\,C$ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન $50\,\%$ કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન $......\,^{\circ}\,C$.
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 °C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 °C$ છે. જો એન્જિન દ્વારા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી ઠારણવ્યવસ્થામાં ઉષ્મા ઠાલવવા માટે થતું કાર્ય $12.6 × 10^{6} J$ હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય ?
    View Solution