ડાયક્લોરાઈડો ડાયએમાઈન પ્લેટીનમ $ (II) $ સંકીર્ણનું અણુસૂત્ર ......છે.
  • A$Pt[Cl_2(NH_3)_2]$
  • B$Pt[R.(NH_3)_2]Cl_2$
  • C$[PtCl_2(NH_3)_2]$
  • D$[Pt. R(NH_3)_2]Cl_2$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અષ્ટફલકીય હોમોસેપ્ટિસક $Mn(II)$ ના સંકિર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9\,BM$ છે. તો આ સંકિર્ણ માટે યોગ્ય લિગાન્ડ કયો છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું ઓર્ગેંનો મેટાલીક સંયોજક $\sigma$ અને $\pi$ બંધ ધરાવે છે?
    View Solution
  • 3
    એમોનિયા કોપર આયન સાથે બેઝીક માધ્યમમાં $[Cu(NH_3)_4]^{+2}$ સંકીર્ણ આયન આપે છે પરંતુ એસિડિક દ્રાવણમાં તે સંકીર્ણ આયન રચતું નથી ?
    View Solution
  • 4
    ડાયક્લોરોબિસ (યુરિયા) કોપર $(II)$ સંકીર્ણનું બંધારણ ....... છે.
    View Solution
  • 5
    સ્ફટિકક્ષેત્રવાદને આધારે $K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]$ માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે? 
    View Solution
  • 6
    $Ni(Z = 28)$ ધાતુ સમાન વિદ્યુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^{-}$ સાથે સંયોજાઇને $[NiX_4]^{-2}$ અનુચંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 7
    $d-d$ સંક્રાંતિ માટે જો $\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}$ એ $600\,nm$ પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી $\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય $\dots\dots\times10^{-21}\,J$ બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ : $h =6.63 \times 10^{-34} \,Js$ અને $c =3.08 \times 10^{8} \,ms ^{-1}$ )

    View Solution
  • 8
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution
  • 9
    નીકલ સલ્ફેટના જલીય દ્રાવણમાં પિરિડીન ઉમેરી તેમાં સોડિયમ નાઇટ્રાઇટનુ જલીય દ્રાવણ ઉમેરતા .......... ના ઘેરા વાદળી રંગના સ્ફટિક મળે છે.
    View Solution
  • 10
    એમોનિયા અને કલોરિનનું $Pt$ સંકીર્ણ  દ્રાવણમાં પરમાણુ દીઠ ચાર આયન ઉત્પન્ન કરે છે
    View Solution