ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં $Cr$ નો ઓક્સિડેશન આંક ...........
  • A$3$
  • B$4$
  • C$5$
  • D$6$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
\(Cr _{2} O _{7}^{2-}+ OH ^{-} \longrightarrow CrO _{4}^{2-}\)

Oxidation state of \(Cr\) in \(CrO _{4}^{2-}\) is \(+6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ........ વધવાને કારણે લેન્થેનાઇડ સંકોચન થાય છે.
    View Solution
  • 2
    $Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}$ અને $Cr ^{2+}$ આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 3
    એસિડિક પાણીમાં જલીય $KMnO_4$ ની $H_2O_2$ સાથેની પ્રક્રિયા .... આપે છે. 
    View Solution
  • 4
    કયું વિધાન સાચું છે?
    View Solution
  • 5
    વેનેડિયમના ક્લોરો સંયોજનમાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા $1.73\,BM$ છે. આ વેનેડિયમ ક્લોરાઇડનું સૂત્ર શું હશે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ પ્રતિચુંબકીય છે ?
    View Solution
  • 7
    સંક્રાંતિ તત્ત્વોના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન ખોટુ છે ?
    View Solution
  • 8
    $K_2MnO_4 + H_2SO_4 \rightarrow KMnO_4 + K_2SO_4 + MnO_2 + H_2O$  આ પ્રક્રિયામાં પ્રક્રિયકોના મોલનું પ્રમાણ કેટલું હશે
    View Solution
  • 9
    યુરેનિયમ અને પ્લુટોનિયમની મહત્તમ શક્ય ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે જણાવો. 
    View Solution
  • 10
    $1$ mol $K_2MnO_4$ તે એસિડિક માધ્યમમાં રંગવિહિન બનાવવા કેટલા મોલ $H_2O_2$ ની જરૂર પડે ?
    View Solution