ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. ગ્રાફના ક્યાં બિંદુ સુધી હુકના નિયમનું પાલન થાય $?$
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
    View Solution
  • 2
    પદાર્થ પર અચળ હાયડ્રૌલિક દબાણે કદમાં થતો આંશિક ફેરફાર $\left( {\frac{{\Delta V}}{V}} \right)$ અને બલ્ક મોડ્યુલસ વચ્ચેનો સંબંધ નીચેનામાથી કયો છે ?
    View Solution
  • 3
    સ્પર્શીય પ્રતિબળને લીધે શેમાં ફેરફાર થાય છે ?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પુલી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે $2 \mathrm{~kg}$ અને $4 \mathrm{~kg}$ દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા $4.0 \times 10^{-5} \mathrm{~m}$ અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2$ છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ $\frac{1}{\alpha \pi}$ હોય તો ........ ( $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લેવું)
    View Solution
  • 5
    બઘા તારનો આડછેદ ${10^{ - 4}}\,{m^2}$ છે.તો $D$ બિંદુનું સ્થાનાંતર કેટલું થાય?
    View Solution
  • 6
    જો પાણીની દબનીયતા $4 \times {10^{ - 5}}$ પ્રતિ એકમ વાતાવર્ણિય દબાણ. તેના કદમાં થતો ઘટાડો $100\; $$cc$ છે જો પાણી $100$ વાતાવર્ણિય દબાણે હોય તો દબાણમાં થતો ફેરફાર  ......... $cc$ હોય શકે.
    View Solution
  • 7
    સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા માટે નીચેનામાથી શું સાચું છે
    View Solution
  • 8
    તારની લંબાઈ $50\, cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે તારનો યંગ મોડ્યુલસ $2 \times {10^{10}}\,N/{m^2}$ છે.તારની લંબાઈમાં $1 \,cm$ નો વધારો કરવા માટે જરૂરી કાર્ય કેટલું હોવું જોઈએ $?$
    View Solution
  • 9
    સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
    View Solution
  • 10
    બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $1:\sqrt 2 $ છે. જો તેમના પર સમાન બળ લગાવવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર _____
    View Solution