Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$(A) $ જ્યારે જે $pH$ એ દ્રાવણમાં ઘનઆયન અને ઋણઆયનની સાંદ્રતા વધુ હોય ત્યારે તેની પાણીમાં દ્રાવ્યતા મહત્તમ હોય. $(B) $ તે નીનહાઈડ્રીન કસોટી આપે છે. $(C)$ નાઈટ્રીસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઈટ્રોજન વાયુ મુક્ત કરે છે.
એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં $3\,motes$ ગ્લાયસીન $(G)$ બે $moles$ લ્યુસીન $(L)$ અને બે $moles$ વેલીન $(V)$ ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા $..............$ છે.