$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે
વિધાન $I :$ માલ્ટોઝમાં બે $\alpha-D-$ગ્લુકોઝ એકમો $C_{1}$ અને $C_{4}$ સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે.
વિધાન $II$ : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ $\alpha-D-$ગ્લુકોઝ અને $\beta-D-$ગ્લુકોઝ, $C_{1}$ અને $C_{6}$ સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.