એક $C - R$ પરિપથના પ્રયોગમાં બે સમાન કેપેસિટર એક અવરોધ અને $6\;V$ નો $DC$ ઉદગમ જોડેલો છે. સમાંતર રીતે જોડેલાં અને સંપૂર્ણ ચાર્જ કરેલાં કેપેસીટર્સનો વોલ્ટેજ $10$ સેકન્ડમાં અડધો થઈ જાય છે. જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે, તો વોલ્ટેજ અડધો થતાં કેટલો સમય ($sec$ માં) લાગે?
AIEEE 2011, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.
વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.
સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વીની સપાટીથી $50\, km$ દૂર સુધી વિસ્તરિત હોય, તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફીયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનો કેપેસિટન્સ ..... $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 $ તરીકે લો.
$R$ અને $4 R$ ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે $Q _{1}$ અને $Q _{2}$ વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V ( R )- V (4 R )$ કેટલો હશે?
$C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુત ભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં .....માં કોઈ ફેરબદલ થશે નહિ.