એક કિરણોત્સર્ગી તત્વ રૂમના માળ ઉપર છલકાઈ જાય છે.તેનો અર્ધ આયુષ્ય સમય $30$ દિવસ છે જો પ્રારંભિક વેગ અનુમતિ મૂલ્ય કરતા દસ ગણી હોય, તો રૂમમાં પ્રવેશ કેટલા દિવસો પછી સલામત રહેશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $A \to$ Products શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2\, M$ હોય, તો $t= 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.
એક કિરણોત્સર્ગી તત્વ રૂમના માળ ઉપર છલકાઈ જાય છે.તેનો અર્ધ આયુષ્ય સમય $30$ દિવસ છે જો પ્રારંભિક વેગ અનુમતિ મૂલ્ય કરતા દસ ગણી હોય, તો રૂમમાં પ્રવેશ કેટલા દિવસો પછી સલામત રહેશે?
સમીકરણ $2{N_2}{O_5}_{\left( g \right)} \to 4N{O_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}}$ મુજબ ${N_2}{O_5}$ નુ વિઘટન એ પ્રથમ કમની પ્રક્રિયા છે. બંધ પાત્રમાં પ્રક્રિયાની શરૂઆત થયા બાદ $30\, \min$ ના અંતે કુલ દબાણ $305.5\, mm\, Hg$ હોય અને સંપૂર્ણ વિઘટનના અંતે કુલ દબાણ $587.5\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.