એક નક્કર ગોળો અવકાશમાં ચાકગતિ કરી રહ્યો છે, જો ગોળાનું દળ અચળ રાખીને તેની ત્રિજ્યા વધારવામાં આવે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ બદલાશે નહિ ?
  • A
    જડત્વની ચાકમાત્રા
  • B
    કોણીય વેગમાન
  • C
    કોણીય વેગ
  • D
    ચાકગતિ-ઊર્જા
Easy
Download our app for free and get startedPlay store
b
Angular momentum will remain the same since external torque is zero.

MI will increase since \(r\) increases \(\left( I =\frac{2}{5} mr ^2\right)\)

Angular velocity decreases since \(L = I \omega\) is conserved.

Rotational KE: \(K _{ rot }=\frac{ L ^2}{2 I }\) decreases since I increases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પદાર્થ એક સ્થિર અક્ષને અનુલક્ષીને $3 \,rad / s ^2$ ના કોણીય પ્રવેગ સાથે ભ્રમણ કરે છે. જે સમયે તેનો કોણીય વેગ $10 \,rad / s$ માંથી. વધી ને $20 \,rad / s$ થાય તે સમય દરમિયાન તેના દ્વારા ભ્રમણ કરવામાં આવેલો કોણ ($rad$ માં) શું થાય?
    View Solution
  • 2
    વ્યાસ પર ગોળાની જડત્વની ચાકમાત્રા $ 40\ kg. m^2$ છે. કોઈ પણ સ્પર્શક પર જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 3
    સમાન દળ ' $M$ અને ' $2 R$ ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ છે

    $I _{1}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની $M.I.$

    $I _{2}=$ તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની $M.I.$

    $I _{3}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની $M.I.$

    $I _{4}=$ તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની $M.I.$

    જો $2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}$ હોય તો $x$ નું મૂલ્ય ........થશે.

    View Solution
  • 4
    આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

    વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

    વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

    View Solution
  • 5
    એક સમચોરસ પ્લેટ $abcd$ $1 \,kg$ દળ ધરાવે છે. જો નીચે દર્શાવ્યા પ્રમાણે $b$ અને $c$ ખૂણા પર દરેકનું દળ $20 \,g$ હોય તેવા બે બિંદુ દળો મુક્વામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર ખસશે?
    View Solution
  • 6
    $R$ ત્રિજયાના એકસમાન અર્ધ-વર્તુળાકાર તારને $x-y$ સમતલમાં મૂકવામાં આવેલ છે જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને તેમના છેડાને જોડતી રેખા $x-$ અક્ષ તરીકે આપવામાં આવે તો તેનું દ્રવ્યમાન $\left(0, \frac{x R}{\pi}\right)$ મુજબ આપવામાં આવે, તો $|x|$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    ત્રણ દળ ${m_1},\,{m_2},\,{m_3}$ એક સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $a$ છે તેના શિરોબિંદુ પર મૂકેલા છે. તો ત્રિકોણની ઊંચાઈની ની દિશામાં $m_1$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
    View Solution
  • 8
    $ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    કેન્દ્રીય બળની અસર હેઠળ કોનું સંરક્ષણ થાય?
    View Solution
  • 10
    નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
    View Solution