એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા___________છે.
  • A$\frac{9}{4} R$
  • B$\frac{7}{4} R$
  • C$\frac{3}{2} R$
  • D$\frac{5}{2} R$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
\( \mathrm{C}_{\mathrm{V}} \)\( =\frac{\mathrm{n}_1 \mathrm{C}_{\mathrm{r}_1}+\mathrm{n}_2 \mathrm{C}_{\mathrm{r}_2}}{\mathrm{n}_1+\mathrm{n}_2} \)

\( =\frac{2 \times \frac{3}{2} \mathrm{R}+6 \times \frac{5}{2} \mathrm{R}}{2+6} \)

\( =\frac{9}{4} \mathrm{R}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા તાપમાને હાઈડ્રોજન પરમાણુઓનો $rms$ વેગ એ $47°C$ એ રહેલા ઓક્સિજન પરમાણુઓના $rms$ વેગ .... $K$ જેટલો છે?
    View Solution
  • 2
    આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ $V$, દબાણ $P$ અને નિરપેક્ષ તાપમાન $T$ છે. વાયુના દરેક અણુનું દળ $m$ છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?
    View Solution
  • 3
    બિન-આદર્શ વાયુની આંતરિક ઊર્જા શેના પર આધાર રાખે છે?
    View Solution
  • 4
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 5
    એક બંધ પાત્રમાં એેક મોલ એક પરમાણ્વિક અને ત્રણમોલ દ્વિ પરમાણ્વિક વાયુનું મિશ્રણ ભરવામાં આવેલ છે. જો $R$ $=8 \,JK ^{-1} mol ^{-1}$ હોય તો અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે.
    View Solution
  • 6
    $T$ તાપમાન માટે એક પરમાણ્વિક વાયુ માટે $\bar v , \bar v_{rms}$ અને $v_p$ અનુક્રમે સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપ છે. અણુનું દળ $m$ હોય તો .....
    View Solution
  • 7
    વાયુનું તાપમાન $-73°C$ છે. ........ $^oC$ તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી પરમાણુઓની $rms$ વેગ બમણો થાય $?$
    View Solution
  • 8
    આદર્શ વાયુ માટે $P-V$ ગ્રાફ આપેલો છે. તેના માટે સાચો $T-P$ ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 9
    જો પાત્ર માં વાયુનો $rms$ વેગ બમણો કરવામાં આવે ત્યારે દબાણ .........થશે.
    View Solution
  • 10
    બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
    View Solution