એક રડાર $2.25 \,V / m$ જેટલું વિદ્યુતક્ષેત્ર $\left( E _{ o }\right)$ અને $1.5 \times 10^{-8} \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર $\left( B _{0}\right)$ ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં $3 \,km$ દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને $t$ સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય ($\times 10^{-5}\,s$ માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ?
A$2$
B$4$
C$1$
D$8$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b \(C =\frac{ E _{0}}{ B _{0}}=\frac{2.25}{1.5 \times 10^{- s }}=1.5 \times 10^{8}\,ms ^{-1}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મુક્ત અવકાશમાં $x -$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે $y -$ અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક $E =6\; Vm^{-1}$ હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં $2.0 \times 10^{8} m / s$ ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) $1.0$ છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશે
$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )
સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે $10^{6} \,Vs ^{-1}$. ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે $4.425 \,\mu A$ જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ $40 \,cm ^{2}$ છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર $x \times 10^{-3} \,m$ છે; તો $x$ = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) $\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}$ છે.)
મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને ચુંબકીય ક્ષેત્ર $B$ સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે ($\epsilon_0-$ મુક્ત અવકાશની પરમિટિવિટી, $\mu_0-$ મુક્ત અવકાશની પરમીએબિલિટી )