એક સળિયાના બે છેડા પર તાપમાન $20^oC$ છે .સળિયાના દ્રવ્ય માટે રેખીય પ્રસરણનો અચળાંક $1.1 \times {10^{ - 5}}/^\circ C$ અને યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/m$ છે. જ્યારે સળિયાનું તાપમાન $10^oC$ થાય ત્યારે તેમાં ઉત્પન્ન થયેલું પ્રતિબળ કેટલું હોય ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___
    View Solution
  • 2
    સ્ટીલના $(Y = 2.0 \times {10^{11}}N/{m^2})$ તારના આડછેડનું ક્ષેત્રફળ $0.1\;c{m^2}$ છે તેની લંબાઈ બમણી કરવા માટે તેના પર કેટલું બળ લગાવવું પડે$?$
    View Solution
  • 3
    ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. ગ્રાફના ક્યાં બિંદુ સુધી હુકના નિયમનું પાલન થાય $?$
    View Solution
  • 4
    બે અલગ દ્રવ્યમાથી બનેલા સળિયાનો રેખીય પ્રસરણ અચળાંક ${\alpha _1},\,$ અને ${\alpha _2}$ અને યંગ મોડ્યુલસ ${Y_1}$ અને ${Y_2}$ છે સળિયાને બે દઢ દીવાલ સાથે જડિત કરેલો છે .બંનેને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી બંનેના તાપમાનમા સમાન રીતે વધારો થાય અને તારમાં વંકન થતું નથી. જો ${\alpha _1}:{\alpha _2} = 2:3$, અને બંને માં સમાન સમાન તાપીય પ્રતિબળ ઉત્પન્ન થતું હોય તો ${Y_1}:{Y_2}$ $=$_____
    View Solution
  • 5
    પ્રતિબળ અને વિકૃતિ નો ગુણોત્તર શું આપે ?
    View Solution
  • 6
    $4.0m$ લંબાઈ અને $1.2\,c{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $4.8 \times {10^3}$ $N$ બળ લગાવવામાં આવે છે જો કોપરનો યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/{m^2},$ હોય તો તેની લંબાઈમાં કેટલો વધારો થાય?
    View Solution
  • 7
    એક અચળ કદ ધરાવતા લોખંડના ટુકડામાથી એક તાર બનાવવામાં આવે છે તો તેના પર અચળ બળ $F$ લગાવવા તેની લંબાઈમાં થતો વધારો કોના સમપ્રમાણ માં હોય ?
    View Solution
  • 8
    તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
    View Solution
  • 9
    તારના છેડે $6\, kg$ દળ લટકાવતા લંબાઇમાં થતો વધારો $12\,mm$ છે,તો સમાન દ્રવ્યના બનેલા બમણી ત્રિજયાના તાર પર $6\, kg$ દળ લટકાવતા લંબાઇમાં .........  $mm$ વધારો થાય.
    View Solution
  • 10
    વિધાન : ઘન પદાર્થ ઓછા દબનીય હોય જ્યારે વાયુ પદાર્થ વધુ દબનીય હોય છે.

    કારણ : ધન પદાર્થ પાસે ચોક્કસ આકાર અને કદ હોય પરંતુ વાયુ પાસે ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોતું નથી.

    View Solution