$I :$ ગ્લિસરોલ $II : $ ગ્લાયકોલ
$III : 1 , 3-$ પ્રોપિનડાયોલ $IV :$ મિથોકસી $ -2- $ પ્રોપેનોલ
વિધાન $I :$ ગ્લિસરોલ ને $KHSO _4$ સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે.
વિધાન $II:$ એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.