Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 8ગુજરાતીતને ઓળખું છું. મા1 Mark
Question
એકલવાયું વરસે છે ચોમાસું’, એવું કવિ કયા સંદર્ભે કહે છે ?
✓
Answer
સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહિ, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં ‘એકલવાય વરસે છે ચોમાસું’ એમ કવિ કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.