1. એકમાપી આકૃતિ :
→ જયારે આપેલી માહિતી ના કોઈ એકજ ગુણલક્ષણ ધ્યાનમાં લઇને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપીઆકૃતિ કહે છે .
→ એકમાપી આકૃતિ આપણે નીચેની ચાર આકૃતિ નો અભ્યાસ કરીશું :
2. એકમાપી આકૃતિ:
→ સ્તંભાકૃતિ
→ પાસપાસેની સ્તંભાકૃતિ
→ સદી વીભાજીત સ્તંભાકૃતિ
→ પ્રતિશત ( ટકાવારી ) વિભાજીત સ્તંભાકૃતિ
3. એકમાપી આકૃતિઓ એક જ પરિણામ રજુ કરવાં માટે વપરાય છે
4. દ્વિમાપી આકૃતિ:
→ વર્તુળ આકૃતિ
→ વૃતાંશ આકૃતિ
→ તેમાં ફક્ત આકૃતિ ની ઉચાય અથવા પોહોળાઈ માંથી એકને જ ધ્યાન માં લેવામાં આવે છે .
→ જે માહિતી નો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિ માં રાજુકારવા માંટે લંબાઈ અને પોહોળાઈ બને માપ ને દયાન માં લેવામાં આવે છે .
→ આમ કુલ માપને આકૃતિ ના ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવે છે.
→ તેથી આવી આકૃતિ ઓમાં ચોરસ ,લાબચોરસ , વતુળ ,વૃતાંશ જેવી આકૃતિ ઓ નો સમાવેશ કરીશકાય .
→ અહી આપેલ વર્તુળ આકૃતિ અને વૃતાશ આકૃતિ નો જ અભ્યાસ કરીશું.