એનિલિન $(I)$, બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$ ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો.
Medium
Download our app for free and get startedPlay store
a
એનિલિનમાં $NH_2$ સમૂહ $+M$ અસર ઉત્પન્ન કરી $O / P$ સાથે ઈલેક્ટ્રોન ઘનતા વધારે તેથી ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આકર્ષાય જ્યારે $NO_2$ સમૂહ $-I$ તેમજ $- M$ અસરને કારણે ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે આથી નાઈટ્રોબેન્ઝિનની પ્રક્રિયા ખૂબ જ ધીમા દરે થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્કીફ બેઇઝનું રીડકશન કરતા શું મળે છે ?
    View Solution
  • 2
    નીચે આપેલામાંથી કયા સંયોજનનો ડાયઝોનિયમ ક્ષાર $NaOH$ માંના $\beta-$નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીને રંગીન રંજક (Coloured dye) બનાવશે ?
    View Solution
  • 3
    સાયનાઈડનાં જલ વિભાજનથી શરૂઆતમાં કઈ નીપજ મળશે ?
    View Solution
  • 4
    એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?
    View Solution
  • 5
    બેન્ઝાઇલ એમાઇનની નાઈટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા શું નીપજ આપશે?
    View Solution
  • 6
    એનિલિયમ માટે નીચે આપેલ એકમાંથી સાચું વિધાન પસંદ કરો ?
    View Solution
  • 7
    પ્રક્રિયામાં

     $C{{H}_{3}}CN+2H\underset{\text{Ether}}{\mathop{\xrightarrow{HCl}}}\,X\xrightarrow{\text{Boiling }{{H}_{2}}O}Y;$ $Y$ શું છે?

    View Solution
  • 8
    પ્રકિયા ની નીપજ શું હશે ?
    View Solution
  • 9
    બેન્ઝામાઇડની હોફમેન બ્રોમોમાઇડ ડીગ્રેડેશન નીપજ $A$ આપે છે , જે $CHCl _{3}$ અને $NaOH$ સાથે ગરમ થઈને નીપજ $B$ આપે છે.$A$ અને $B$ના બંધારણ શોધો ?
    View Solution
  • 10
    કયું વિધાન ખોટું છે ?
    View Solution