એનિલિન $(I)$, બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$ ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો.
Medium
Download our app for free and get startedPlay store
a
એનિલિનમાં $NH_2$ સમૂહ $+M$ અસર ઉત્પન્ન કરી $O / P$ સાથે ઈલેક્ટ્રોન ઘનતા વધારે તેથી ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આકર્ષાય જ્યારે $NO_2$ સમૂહ $-I$ તેમજ $- M$ અસરને કારણે ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે આથી નાઈટ્રોબેન્ઝિનની પ્રક્રિયા ખૂબ જ ધીમા દરે થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટેમાઈડને અલગ-અલગ નીચેના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવતા મિથાઈલ એમાઈન કોણ આપશે?
    View Solution
  • 2
    $(CH_3)_2NCOCH_3$ નું એસિડ સાથે રીફ્લકસીંગ કરતાં શું મળશે ?
    View Solution
  • 3
     $X(C_7H_9N) $  સંયોજન બેંઝિનસલ્ફોનિલ ક્લોરાઈડ સાથે પ્રકિયા કરીને $Y(C_{13}H_{13} NO_2S)$   આપે છે જે ક્ષારમાં અદ્રાવ્ય છે તો સંયોજન  $X$  શું હશે ?
    View Solution
  • 4
    નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી નીપજ શોધો.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું સંયોજન જલીય નાઇટ્રસ એસિડ અથવા સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરી તૈલી પદાર્થ નાઇટ્રોસોએમાઇન આપે છે ?
    View Solution
  • 6
    ક્લોરોફોર્મની પ્રક્રિયા એનિલીન અને આલ્કોહોલિક $KOH$ સાથે કરતા ..... મળે છે.
    View Solution
  • 7
    નીચેનામાથી એમાઇન માટે બેઝિકતાનો ઘટતો ક્રમ .....
    View Solution
  • 8
    એમાઇડ્સને એમાઇન્સમાં ફેરવતી પ્રક્રિયાને શું નામ આપવામાં આવ્યું છે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે.

    વિધાન ($II$) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

    View Solution
  • 10
    નીચેનામાંથી શેના પર હોફમેન હાઇપોબ્રોમાઇડ પ્રક્રિયાથી $RNH_2$ આપતા નથી ?
    View Solution