એનિલિન $(I)$, બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$ ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો.
Medium
Download our app for free and get startedPlay store
a
એનિલિનમાં $NH_2$ સમૂહ $+M$ અસર ઉત્પન્ન કરી $O / P$ સાથે ઈલેક્ટ્રોન ઘનતા વધારે તેથી ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આકર્ષાય જ્યારે $NO_2$ સમૂહ $-I$ તેમજ $- M$ અસરને કારણે ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે આથી નાઈટ્રોબેન્ઝિનની પ્રક્રિયા ખૂબ જ ધીમા દરે થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પ્રક્રિયામાં $'A'$ અને $'B'$ શોધો. ${image}$
    View Solution
  • 2
    આ પ્રક્રિયા માટે યોગ્ય નીપજ પસંદ કરો.
    View Solution
  • 3
    નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?
    View Solution
  • 4
    નીચે આપેલ સંયોજનોની સંખ્યા કે જે ફ્રીડલ-ક્રાફટ પ્રક્રિયાઓ આપતા નથી તે ........... છે..

    ટોલ્યુઇન, નાઈટ્રોબેન્ઝીન, ઝાયલીન, ક્યુમીન, એનીલીન, ક્લોરોબેન્ઝીન, $m$નાઈટ્રોએનીલીન, $m-$ડાયનાઈટ્રોબેન્ઝીન

    View Solution
  • 5
    વાયુમય  અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?
    View Solution
  • 6
    $(CH_3)_2NCOCH_3$ નું એસિડ સાથે રીફ્લકસીંગ કરતાં શું મળશે ?
    View Solution
  • 7
    ઇથાઈલ એમાઇન $\xrightarrow{HN{{O}_{2}}}\,\,A\,\,\xrightarrow{PC{{l}_{5}}}\,\,B\,\,\xrightarrow{N{{H}_{3}}}\,C\,$ પ્રક્રિયાની અંતિમ નીપજ કઈ છે?
    View Solution
  • 8
    પાણીમાં ઇથાઇલ એમાઇનની દ્રાવ્યતાનું કારણ......
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા રસાયણો મિથાઇલ આઇસોસાયનેટની બનાવટ માટે જવાબદાર છે. જેના લીધે ભોપાલ કેસનો બનાવ બન્યો હતો ?

    $(i)$મિથાઇલ એમાઇન                                $(ii)$ ફોસ્જીન

    $(iii)$ફોસ્ફિન                                             $(iv)$ ડાયમિથાઇલ એમાઇન

    View Solution
  • 10
    $C _8 H _{11} N$ અણુસૂત્ર સાથેના સમધટકીય એમાઈની નીચે મુજબની કસોટીઓ આપે છે.

    સમધટક $(P)$ $\Rightarrow$ ગ્રેબેયીલ પ્થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે.

    સમધટક $(Q)$ $\Rightarrow$ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ધન આપે છે જે $NaOH$ અદ્વાવ્ય છે.

    સમધટક $( R ) \Rightarrow$ $HONO$ સાથે પ્રક્રિયા થાય છે ત્યારબાદ $NaOH$ માંના $\beta$-નેપ્થોલ સાથે લાલ ડાઈ (લાલ રંગ) આપે છે.

    સમધટકો $(P),(Q)$ અને $(R)$ અનુક્રમે શોધો.

    View Solution