એનિલિન $(I)$, બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$ ની ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટેની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો.
  • A$I > II > III$
  • B$III > II > I$
  • C$II > III > I$
  • D$I < II > III$
Medium
Download our app for free and get startedPlay store
a
એનિલિનમાં \(NH_2\) સમૂહ \(+M\) અસર ઉત્પન્ન કરી \(O / P\) સાથે ઈલેક્ટ્રોન ઘનતા વધારે તેથી ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઝડપથી આકર્ષાય જ્યારે \(NO_2\) સમૂહ \(-I\) તેમજ \(- M\) અસરને કારણે ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે આથી નાઈટ્રોબેન્ઝિનની પ્રક્રિયા ખૂબ જ ધીમા દરે થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
    View Solution
  • 2
    ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો, નીપજ $A$ અને નીપજ $B$ અનુક્રમે શોધો.
    View Solution
  • 3
    મસ્ટર્ડ વાયુ કઈ રીતે બને છે ?
    View Solution
  • 4
    નાઇટ્રોબેન્ઝિનની મુખ્ય રીડકશન નીપજ તરીકે આઈસોલેટ એઝોક્સી બેન્ઝિન લેવામાં આવે તો યોગ્ય રીડકશન કયો હશે ?
    View Solution
  • 5
    ડાયએઝો-યુગ્મીકરણ પ્રક્રિયા થોડુક ......... તૈયાર કરવા માટે ઉપયોગી છે.
    View Solution
  • 6
    નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.

    $(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.

    $(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.

    $(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.

    $(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.

    સાચુ વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    ધુમાયમાન નાઇટ્રીક એસિડની હાજરીમાં નાઇટ્રોબેન્ઝિનનું નાઇટ્રેશનથી શું બને છે ?
    View Solution
  • 8
    બેન્ઝિનમાંથી સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ દ્વારા બનતા નાઇટ્રોબેન્ઝીન બને છે જેમાં નાઇટ્રેટીંગ મિશ્રણમાં નાઇટ્રીક એસિડ કઇ રીતે વર્તેં છે ?
    View Solution
  • 9
    $A $ શું હશે ?
    View Solution
  • 10
    નીચેના પ્રક્રિયાઓના સમૂહમાં મુખ્ય નીપજો ${A}$ અને ${B}$ છે:
    View Solution