એનિલિનનાં નાઈટ્રેશનથી $m -$ નાઈટ્રોએનિલિન પ્રબળ એસિડિક માધ્યમમાં મળે છે તેનું કારણ કયું હશે ?
  • A$NH_2$ સમૂહ ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં $m -$ નિર્દશક છે.
  • Bવિસ્થાપન દરમિયાન $NO_2$ સમૂહ હંમેશાં $m -$ સ્થાને જ જોડાય.
  • C
    પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું નાઈટ્રેશન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.
  • D
    પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલિનનું રૂપાંતર એનિલિનિયમ આયનમાં થાય છે.
Medium
Download our app for free and get startedPlay store
d
એનીલિયમ આયનમાં \(\mathop N\limits^ \oplus  {H_3}\) સમૂહ \(m -\) નિર્દેશક છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકિયા માં $p-$ નાઇટ્રોટોલ્યુઇન નીપજ $E$ ની ઉપજ આપે છે . નીપજ $E$ શું હશે ?

    (Figure) $\xrightarrow[FeB{{r}_{3}}]{B{{r}_{2}}}B\xrightarrow{Sn\,/\,HCl}C$ $\xrightarrow[HCl]{NaN{{O}_{2}}}D\xrightarrow[HBr]{CuBr}E$

    View Solution
  • 2
    એમાઇડ્સને એમાઇન્સમાં ફેરવતી પ્રક્રિયાને શું નામ આપવામાં આવ્યું છે?
    View Solution
  • 3
    કેન્દ્રાનુરાગી એરોમેટીક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે ?
    View Solution
  • 4
    કયા પદાર્થના કારણે રાઇ (મસ્ટર્ડ)ના તેલમાં વાસ આવે છે ?
    View Solution
  • 5
    $n -$બ્યુટાઈલ એમાઈન $(I),$ ડાયઈથાઈલ એમાઈન $(II)$ અને $N, N -$ ડાયમિથાઈલ એમાઈન $(III)$ નાં અણુભાર સમાન છે. તેમનાં ઉત્કલનબિંદુનો ક્રમ જણાવો.
    View Solution
  • 6
    નીચેના આપેલમાંથી કઈ પ્રક્રિયા/પ્રક્રિયાઓ $p-$ એમિનોએઝોબેન્ઝીન આપશે નહી ?

    ${image}$

    View Solution
  • 7
    પરમાણુ સમૂહ સાથેનું સંયોજન $180$ પરમાણુ સમૂહ $390$  સાથે સંયોજન મેળવવા માટે $CH_3COCl$  સાથે એસિલેટેડ છે.  અગાઉના સંયોજનના પરમાણુ દીઠ હાજર એમિનો જૂથોની સંખ્યા કેટલી છે:
    View Solution
  • 8
    એમાઇડથી એમાઇનમાં પરિવર્તનમાં હોફમાન પુન:ગોઠવણી દરમિયાન શું થાય છે ?
    View Solution
  • 9
    ઈથાઈલ એમાઈન કઈ રીતે બનાવી શકાય ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયુ સંયોજન ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ દ્વારા સારી નીપજમાં તૈયાર કરી શકાય છે?
    View Solution