એરોમેટીક પદાર્થના નાઇટ્રેશન માટે કયું વિધાન ખોટું છે ?
  • A
    બેન્ઝિનના નાઇટ્રેશનનો દર એ હેકઝાડ્યુટેરોબેન્ઝીન જેટલો હોય છે.
  • B
    ટોલ્યુઇનના નાઈટ્રેશનનો દર એ બેન્ઝિન કરતા વધુ હોય છે.
  • C
    બેન્ઝીનના નાઈટ્રેશનનો દર હેકઝાડ્યુટેરોબેન્ઝીન કરતા વધુ હોય છે.
  • D
    નાઈટ્રેશન એ ઈલેટ્રોઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.
Diffcult
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડ એનહાઇડ્રાઇડ ઉપર પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરતા શું આપે છે ?
    View Solution
  • 2
    હોફમાનને સંલગ્ન પ્રક્રિયા દ્વારા કઇ નીપજ મળતી નથી ?
    View Solution
  • 3
    પ્રક્રિયામાં,મુખ્ય નીપજ $'X'$ નું બંધારણ શું છે ?

     

    View Solution
  • 4
    સંયોજન $P$ એ તટસ્થ છે,$Q$ એ $NaHCO _3$ સાથે ઉભરા આપે છે જ્યારે $R$ એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને જે ધન આપે છે તે $NaOH$ માં દ્રાવ્ય થાય છે. સંયોજન $P$ શોધો.
    View Solution
  • 5
    નીચેની પ્રકિયા માં નિપજો $A$ અને $B$  અનુક્રમે શું હશે ?

    $[Figure]$  $\longrightarrow \,\,A\,\xrightarrow{{{C_6}{H_5}N{H_2}}}B$

    View Solution
  • 6
    દ્વિતીયક એમાઈન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 7
    જ્યારે ઇથેનોલ એમોનિયા સાથે મિશ્ર થાય છે અને એલ્યુમિનાથી પસાર કરવામાં આવે છે ત્યારે ક્યુ સંયોજન બને છે?
    View Solution
  • 8
    એનિલીનનું ફ્રીડલ-ક્રાફટ આલ્કાઈલેશન કરતા ........
    View Solution
  • 9
    એનિલિન કરતાં કયું સંયોજન વધુ બેઝિક છે ?
    View Solution
  • 10
    ડાયઝોનિયમ આયનો માટે જલીય  $NaOH$ ની હાજરીમાં ફિનોલ સાથે ડાય-એઝો જોડાણ તરફની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો  છે
    View Solution