એસિડિક પાણીમાં જલીય $KMnO_4$ ની $H_2O_2$ સાથેની પ્રક્રિયા .... આપે છે. 
  • A$Mn^{4+}$ અને $O_2$
  • B$Mn^{2+}$ અને $O_2$
  • C$Mn^{2+}$ અને $O_3$
  • D$Mn^{4+}$ અને $MnO_2.$
NEET 2014, Diffcult
Download our app for free and get startedPlay store
b
The reaction of aqueous \(K M n O_{4}\) with \(H_{2} O_{2}\) in acidic medium is \(3 H_{2} S O_{4}+2 K M n O_{4}+5 H_{2} O_{2} \rightarrow\)

\(5 \mathrm{O}_{2}+2 \mathrm{Mn} \mathrm{SO}_{4}+8 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\)

In the above reaction, \(K M n O_{4}\) oxidises \(H_{2} O_{2}\) to \(O_{2}\) and itself \(\left[M n O_{4}^{-}\right]\) gets reduced to \(M n^{2+}\) ion as \(M n S O_{4}\) 

Hence, aqueous solution of \(K M n O_{4} .\) with \(H_{2} O_{2}\) yields \(M n^{2+}\) and \(O_{2}\) in acidic conditions.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}$ અને $Cr ^{2+}$ આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $.....\,B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 2
    $KI$  અને એસિડિક $K_2Cr_2O_7 $ દ્રાવણ વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય?
    View Solution
  • 3
    નીચેના પૈકી $Ti(Z = 22) $ નું કયું સંયોજન જોવા મળતું નથી ?
    View Solution
  • 4
    નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક $60$]
    View Solution
  • 5
    કયા આયનમાં મહત્તમ ચુંબકીય ચાકમાત્રા હોય છે?
    View Solution
  • 6
    પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજન  રંગીન છે ?
    View Solution
  • 8
    $Gd^{3+ } $ આયનની સ્થિરતા માટેનું કારણ.....
    View Solution
  • 9
    નીચેના પૈકી કયો આયન જલીય માધ્યમમાં રંગીન હશે ?
    View Solution
  • 10
    નીચેના પૈકી કયા તત્વને સંક્રાતિ તત્વને સંક્રાતિ તત્વ ગણવામાં આવતું નથી ?
    View Solution