એસિટાલ્ડીહાઇડ ની $HCN $ સાથેની પ્રકિયા બાદ જળવિભાજન કરતા મળતો નીપજ નીચેમાથી શુ દર્શાવશે ?
  • A
    મેટામેરીઝમ
  • B
    ટોટોમેરીઝમ
  • C
    ઇનેન્સીયોમેરીઝમ
  • D
    ભૌમીતીક આઇસોમેરીઝમ
Medium
Download our app for free and get startedPlay store
c
\(C{H_3}CHO\, + \,HCN\, \to \,C{H_3} - CH < \begin{array}{*{20}{c}}
  {OH} \\ 
  {CN} 
\end{array}\, \to \,\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\, OH} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\, |} \\ 
  {C{H_3} - CH} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\, |} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\, COOH} 
\end{array}\)

                        સાયનો હાઈડ્રીન                 લેક્ટીક એસિડ

લેક્ટીક એસિડ એક કીરાલ કાર્બન ધરાવે છે તેથી તે ઇનેન્સીયોમેરીઝમ દર્શાવે છે. 

\(\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\ 
  {\,\,\,\,\,\,|} \\ 
  {{H_3}C - C - H} \\ 
  {\,\,\,\,|} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, COOH} 
\end{array}\,\,\,\,\,\,\,\,\,\,\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,OH} \,\,\,\, \\ 
  {|\,\,\,\,\,\,\,\, } \\ 
  {H - C - C{H_3}} \\ 
  {|\,\,\,\,\,\,\,\, } \\ 
  {\,\,\,\,\,\,\,\,\,COOH}\,\,\,\,  
\end{array}\,\)

બીન પ્રત્યારોપણીય પ્રતિબીંબીઓ.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C_2H_5CHO$ અને $(CH_3)_2CO$ ને નીચેનામાથી કઇ કસોટી દ્વારા અર્લી પાડી શકાય ?
    View Solution
  • 2
    નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતી નિપજ શોધો.
    View Solution
  • 3
    નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.

    $B$ નીપજ માટે સાચું વિધાન શોધો. તે....

    View Solution
  • 4
    $50\%$  જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રકિયા  પર નીચેનામાંથી કયાને અનુરૂપ આલ્કોહોલ અને એસિડ મળે છે
    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયાનો અંતીમ નીપજ શું મળશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપતું નથી?
    View Solution
  • 7
    એસિટોફિનોન ના રાસાયણીક ગુણધર્મો અંગે નીચેનામાથી કયુ વિધાન ખોટું છે ?

    $I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.

    $II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.

    $III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)

    $IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.

    View Solution
  • 8
    નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ કઈ મળશે ?
    View Solution
  • 9
    શેમાં આલ્ડોલ સંઘનન થશે નહીં?
    View Solution
  • 10
    સાયક્લોહેઝેનોનની ડાય મિથાઇલ એમાઇન સાથે ઉદ્દીપકીય જથ્થાના એસિડ સાથે પ્રક્રિયા કરતા મળતા પદાર્થમાથી પ્રક્રિયા દરમીયાન સતત પાણી દૂર કરવામા આવે છે. તો મળતા પદાર્થને સામાન્ય રીતે શુ કહે છે ?
    View Solution