એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
  • A
    અંર્તગોળ
  • B
    બર્હિગોળ
  • C
    નળાકાર
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
(c)Cylindrical lens are used for removing astigmatism.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 2
    લેન્સ માટે મોટવણી ($m$) અને પ્રતિબિંબ અંતર ($v$) નો આલેખ કેવો થાય?
    View Solution
  • 3
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution
  • 4
    એક વસ્તુ અંતર્ગોળ અરીસાની અક્ષ પર મુખ્ય કેન્દ્રથી દૂર જાય છે.તો તેના માટે રેખીય મોટવણી $(m)$ વિરુદ્ધ અરીસાથી વસ્તુ અંતર $(x)$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 5
    $10 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખેલો છે. તંત્રની કેન્દ્રલંબાઈએ ગાણિતીક રીતે અંતર્ગોળ લેન્સ જેટલી છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............$cm$ છે.
    View Solution
  • 6
    આકૃતિમાં તુટેલા પ્રિઝમમાંથી એક કિરણ પસાર થાય છે. કિરણ માટે કોણીય વિચલન શોધો.
    View Solution
  • 7
    ખાલી બીકરમાં સિકકો પડેલ છે,તે માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે,તેમાં $10 \,cm$ ઊંચાઇ સુધી પાણી ભરતાં તેને ફરીથી ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે?
    View Solution
  • 8
    વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$  ચત્તુ હોય છે.
    View Solution
  • 9
    લઘુદ્રષ્ટિએ આંખની એવી ખામી છે જેના કારણે માણસ .......જોવામાં મુશ્કેલી અનુભવે છે.
    View Solution
  • 10
    $60^°$ ના ખૂણે રહેલા બે સમતલ અરીસા પર એક કિરણ $50^°$ ના ખૂણે આપાત કરવામાં આવે છે.તે પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે.ત્યાંથી પરાવર્તન પામીને પ્રથમ અરીસા પર ......$^o$ ના ખૂણે આપાત થશે?
    View Solution