વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.
$(i)$ $PCl_3 + 3H_2O \to H_3PO_3 + 3HCl$
$(ii)$ $SF_4 + 3H_2O \to H_3SO_3 + 4HF$
$(iii)$ $BCI_3 + 3H_2O \to H_3BO_3 + 3HCl$
$(IV)$ $XeF_6 + 3H_2O \to XeO_3 + 6HF$
આપેલી માહિતી અનુસાર ખોટું વિધાન કયું છે