Question
ઘર શાંત કેમ થઈ ગયું?

Answer

સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અરધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધંધાર્થે બહાર વસેલાં કુટુંબીજનો કયા કયા પ્રસંગોએ વતનમાં આવે છે?
કવિએ સંસાર (સમષ્ટિ)ની સરખામણી કોની સાથે કરી છે?
કવિની પીડા કેવી રીતે દૂર થાય છે?
તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો?
સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે?
ખુલ્લા ખેતર માથે' અને'અડખેપડખે' શબ્દોનો અર્થ સમજાવો?
શાળામાંથી સંસ્કાર સાથે કોના જેવી મમતા મળે છે ?
ધૂળિયે મારગ’ કાવ્યમાં જીવન અંગે કવિ કેવો આંક સૂચવે છે?
જીવનના ધૂળિયા મારગમાં પોતાના જેવો સાથ મળી જાય તો શું થઈ શકે?
આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે.