ગ્લીસરોલ અંગેનું ખોટુ વિધાન ક્યું છે ?
  • A
    તે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ છે.
  • Bએસિડીફાઇડ $KMnO_4$ તેનું રૂપાંતર ઓક્ઝેલીડ એસિડમાં કહે છે.
  • C
    તે વિષ્ફોટકોના ઉત્પાદનમાં વપરાય છે.
  • D
    તે તૃતિયક આલ્કોહોલ છે.
Medium
Download our app for free and get startedPlay store
d
ગ્લીસરોલમાં બે પ્રાથમિક અને એક તૃતિયક આલ્કોહોલ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કોહોલના ડિહાઇડ્રેશનથી સાંદ્ર ${H_2}S{O_4}$ સાથે ગરમ કરીને આલ્કીન બનાવવાની પ્રક્રિયા દરમ્યાન પ્રથમ પદ ક્યું હશે?
    View Solution
  • 2
    પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
    View Solution
  • 3
    ઓરડાના તાપમાને પ્રવાહી હોય તેવું ઇથર નીચેનામાંથી ક્યું છે ?
    View Solution
  • 4
    પ્રક્રિયા (આકૃતિ) તરીકે શેના તરીકે ઓળખાય છે
    View Solution
  • 5
    જ્યારે સંયોજન $A$ ની મિથાઇલ આલ્કોહોલ સાથે $H_2SO_4$ ના થોડાક ટીંપા સાથે પ્રક્રિયા થાય ત્યારે ઓઈલ ઓફ વીન્ટરગ્રીનબને છે. તો સંયોજન A......?
    View Solution
  • 6
    નીચેના સંયોજનોમાંથી , સૌથી નીચું ઉત્કલન બિંદુ ધરાવતા સંયોજનો કયા છે ?
    View Solution
  • 7
    ફિનોલ નીચા તાપમાને $ CCl_4$ માં $Br_2$ સાથે પ્રક્રિયા કરીને શું નિપજ આપશે ?
    View Solution
  • 8
    $2-$ ફિનાઇલ ઇથેનોલ ને ફિનાઇલ મેગ્નેશ્યમ બ્રોમાઇડની સાથે નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે ?
    View Solution
  • 9
    ડાયબોરેન  $H_2O_2$ અને $NaOH$ સાથે પ્રોપિનની હાઇડ્રો બોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં મળતું કાર્બનિક સંયોજન જણાવો.
    View Solution
  • 10
    બે વિધાનો આપેલા છે : એક વિધાન $(A)$ અને બીજુ કારણ $(R)$ વડે દર્શાવેલ છે.

    વિધાન $(A):$ વિલિયમસન સંશ્લેષણ દ્વારા ઇથાઈલ ફિનાઇલ ઇથરનું સંશ્લેષણ પ્રાપ્ત કરી શકાય છે.

    કારણ $(R):$ સોડિયમ ઇથોક્સાઇડ સાથે બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા ઇથાઈલ ફિનાઇલ ઇથર ઉત્પન્ન કરે છે.

    આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો

    View Solution