ઈ.સ. $1984$ માં ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ જવાબદાર હતો ?
  • A$CH_3N = C = O$
  • B$CH_3 - C - N = S$
  • C$CH Cl_3$
  • D$C_6H_5COCl$
Medium
Download our app for free and get startedPlay store
a
\(CH_3NCO \,(MIC)\) મિથાઈલ આઈસો સાયનેટ બનાવતી કંપની યુનિયન કાર્બાઈડનાં પ્લાન્ટમાંથી આ વાયુ પ્રસર્યો હતો.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $0\,^oC$ તાપમાને એનીલીન એ મંદ $HCl$ માં સોડિયમ નાઈટ્રાઇટ સાથે પ્રકિયા કરે છે મંદ  $HCl$ માં એનીલીન નું સમતુલ્ય મિશ્રણ ટીપેટીપે રેડવામાં આવે છે તો મુખ્ય નીપજ નું બંધારણ શું હશે ?
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.

    વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો, સંયોજન $B$ શું છે:
    View Solution
  • 4
    નિર્બળ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઈડ શું આપે છે ?
    View Solution
  • 5
    નીચે આપેલી પ્રકિયા માં નીપજ $E$ શું હશે ?
    View Solution
  • 6
    બેન્ઝિનમાંથી નાઇટ્રોબેન્ઝિન બનાવવા માટે દર નક્કી કરવાનું પગલું કયુ છે?
    View Solution
  • 7
    નીચે આપેલા માંથી કયો એમાઈન કાર્બાઈલએમાઈન કસોટી આપશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.

    વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

    View Solution
  • 10
    એનિલિન અને મિથાઈલ એમાઈન કઈ રીતે જુદા પાડશો ?
    View Solution