વિધાન $I :$ ફિનોલ એ નિર્બળ એસિડિક છે.
વિધાન $II :$ તેથી તે મુક્ત રીતે $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે.
સાચો વિકલ્પ પસંદ કરો.
$A$ ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા $........$ છે.
કસોટી | $C$ | $D$ |
સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી | ધન | ધન |
લ્યુકાશ કસોટી | પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી | ટરબ્યુડીટી તરત જ મેળવી |
આયોડોફોર્મ કસોટી | ધન | ઋણ |
$C$ અને $D$ અનુક્રમે શું હશે ?