ઇથાઇલ બેન્ઝોએટનું આલ્કલી તરીકે કોસ્ટીક સોડા સાથે સાબુનીકરણ થાય ત્યારે શું બનશે ?
  • A
    બેન્ઝાઇલ આલ્કોહોલ, ઇથેનોઇક એસિડ
  • B
    સોડીયમ બેન્ઝોએટ, ઇથેનોલ
  • C
    બેન્ઝોઇક એસિડ, સોડીયમ ઇથોક્સાઇડ
  • D
    ફિનોલ, ઇથેનોઇક એસિડ
Medium
Download our app for free and get startedPlay store
b

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Q$ અને $R$ ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
    View Solution
  • 2
    ફિનોલ $\xrightarrow{{Zn\,\,dust}}\,\,X\xrightarrow[{\,Anhyd.\,AlC{l_3}}]{{C{H_3}C{l_3}}}Y\xrightarrow{\begin{subarray}{l} 
      Alkaline \\ 
      KMn{O_4} 
    \end{subarray} }Z$ ઉપરની પ્રક્રિયામાં $Z$ શું થશે ?
    View Solution
  • 3
    હેકઝ$-4-$ઈન$-2-$ઓલની $PCC$ સાથે પ્રક્રિયા કરતા $'A'$ મળે છે. $'A$' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા $'B'$ મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા $C$ મળે છે.તો સંયોજન $C$ એ $\dots\dots\dots$
    View Solution
  • 4
    ઉપરોક્ત પ્રકિયા માં નીપજ $(A)$  શું હશે ?
    View Solution
  • 5
    નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક બેન્ઝોઈક એસિડને બેન્ઝલ્ડીહાઈડમાં એક જ તબકકામાં રૂપાંતરિત કરશે.
    View Solution
  • 6
    એક કાર્બનિક સંયોજન $[A]$  પરમાણુ સૂત્ર $C _{10} H _{20} O _{2}$ને કાર્બોક્સિલિક એસિડ $[ B ]$ અને આલ્કોહોલ $[C]$ આપવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડથી જલીયકૃત કરવામાં આવ્યું હતું. CrO $_{3}- H _{2} SO _{4}$સાથે $[C]$ નું ઓક્સિડેશન $[B]$ આપે છે $[A]$  માટે કયું બંધારણ શક્ય નથી.
    View Solution
  • 7
    ઇથેનોઈક એસિડ  $+3-$ મિથાઇલ  $-1-$ બ્યુટાનોલ  $\underset{\begin{smallmatrix} 
     traces \\ 
     {{H}_{2}}S{{O}_{4}} 
    \end{smallmatrix}}{\longleftrightarrow}(A);$ સંયોજન $(A)$ શું હશે ?
    View Solution
  • 8
    નીચે આપેલા એસ્ટરને બેઝિક જળવિભાજન કરવા માટે પડતી સરળતાનો ઉતરતો ક્રમ શું થશે?
    View Solution
  • 9
    $2C{H_3}COOH\,\,\xrightarrow{{{P_2}{O_5}}}\,........;$ આ પ્રક્રિયાનો નીપજ શું હશે ?
    View Solution
  • 10
    બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનાં અણુભાર નક્કીકરવાની ઠારબિંદુ અવનયન પધ્ધતી દરમ્યાન તે નીચેનામાંથી કોને અનુરૂપ હશે ?
    View Solution