જેર્મેનિયમમાં કઈ અશુદ્ધિ નાખવાથી $N-$ પ્રકારનો અર્ધવાહક બને.
AIIMS 2000
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંનો ક્યો પરિપથ રીવર્સ બાયસ થયેલ છે ?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $npn$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.તેમાં $D.C.$ પ્રવાહ ગેઇન $250$, $R_C = 1\,k\, \Omega $ અને $V_{CC} = 10\,V$ છે.$V_{CE}$ ને સંતૃપ્ત અવસ્થામાં પહોચવા માટે ન્યૂત્તમ બેઝ પ્રવાહ કેટલા .......$\mu A$ હોવો જોઈએ?
    View Solution
  • 3
    આપેલ આકૃતિ માટે $Y$ અને $A$ અને $B$ માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં $5 \,{V}$ ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને $50 \,V$ ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $90\, {mA}$ હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય ($\Omega $ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 5
    આઉટપુટ ગેટ નિમ્ન હોય છે જ્યારે કોઈ એક ઈનપુટ ઉચ્ચ હોય છે. આ વિધાન સત્ય કયા ગેટ માટે છે?
    View Solution
  • 6
    બુલિયન સમીકરણ (Boolean Equation) $A + Ā = .......$
    View Solution
  • 7
    $N$- પ્રકારનો અર્ધવાહકને ગરમ કરવામાં આવે, ત્યારે .....
    View Solution
  • 8
    સંપૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં જો ઈનપુટ આવૃત્તિ $50 Hz$ હોય અને આઉટપુટ રીપલ આવૃત્તિએ .........$Hz$
    View Solution
  • 9
    એક $N - P - N$ ટ્રાન્ઝિસ્ટરમાં  $10^{-6}\; s $ જેટલા સમયગાળામાં $10^{10}$ ઇલેકટ્રૉન્સ ઍમિટરમાં દાખલ થાય છે. જેમાંથી $4\% $ ઇલેકટ્રૉન્સ બેઝમાં ગુમાવે છે. તો પ્રવાહ ગેઇન કેટલો થાય?
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં ડાયોડ વચ્ચે વોલ્ટેજ $ 0.5V $ હોય,તો પરિપથમાંથી કેટલા ....$mA$ પ્રવાહ પસાર થાય?
    View Solution