ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?
  • A
    બ્રેકડાઉન વખતે ઝેનર વોલ્ટેજ અચળ રહે.
  • B
    તે રિવર્સ બાયસમાં કાર્ય કરવા માટે બનાવાય છે.
  • C
    બનતો ડિપ્લેશન વિસ્તાર ખૂબ પહોળો હોય.
  • Dઝેનર ડાયોડનો $p$ અને $n$ વિસ્તારને વધારે અશુધ્ધિથી ડોપ કરેલ હોય છે.
NEET 2022, Medium
Download our app for free and get startedPlay store
c
For zener diode \(\rightarrow\) Doping is high

Depletion region is thin

It is operated in Reverse Bias region

Zener voltage \(\left( V _{ z }\right)\) is constant

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CE$ માં રહેલો ટ્રાન્ઝીસ્ટર $V_{cc}=2 V$ ચાલુ થાય છે. તેમાં બેસપ્રવાહમાં $100\, \mu A$ થી $200\, \mu\, A$ ફેરફાર થવાથી કલેક્ટર પ્રવાહ $9\, mA$ થી $16.5\, mA$ મળે છે. તો વિદ્યુતપ્રવાહ ગેઈન $\beta$ નું મુલ્ય .... 
    View Solution
  • 2
    કોમન એમીટર એમ્પલીફાયરમાં ઈનપુટ સીગ્નલનો વોલ્ટેજ ગેઈન $1000$ ને $v_i=(0.004 \,V )\, \sin \,(\omega t+\pi / 2)$ થી અપાય છે. તો સમકક્ષ આઉટપુટ સીગ્નલ
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $5 \,{V}$ ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને $50 \,V$ ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $90\, {mA}$ હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય ($\Omega $ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 4
    એક કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેકટરને અચળ $ V_C=2\;V$ પર એવી રીતે રાખેલ છે કે જેથી બેઝ પ્રવાહમાં $100 \;\mu A$ થી $300\;\mu A$નો ફેરફાર કરતાં કલેકટર પ્રવાહમાં $10 \;mA$ થી $20\; mA$ નો ફેરફાર મળે છે. પ્રવાહ ગેઈન કેટલો હશે?
    View Solution
  • 5
    ઉપર દર્શાવેલ લોજીક-પરિપથ એ .......... ને સમતુલ્ય છે.
    View Solution
  • 6
    જર્મેંનિયમ સ્ફટિકમાં થોડા પ્રમાણમાં ઍન્ટિમની અશુદ્ધિ ઉમેરતાં ...
    View Solution
  • 7
    $CE$ ઍમ્પ્લિફાયરને લાગુ પાડેલ ઇનપુટ વૉલ્ટેજ $v_i = 0.2 sin 1000t\,\, volt$  છે. જો ઍમ્પ્લિફાયરનો વૉલ્ટેજ ગેઇન $10$ હોય, તો આઉટપુટ વૉલ્ટેજનું સમીકરણ .......  $volt.$
    View Solution
  • 8
    પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$  એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$  છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$  નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
    View Solution
  • 9
    જ્યારે $p-n$ જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ત્યારે તે
    View Solution
  • 10
    નીચેનામાંથી કોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ૠણ હોય છે?
    View Solution