ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
$CH_3COOH$ અને $HCN$ ના વિયોજન અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. તો $KCN\, (x_1)$ અને $CH_3COOK\, (x_2)$ ના જલવિભાજન અંશ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે ?