જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે ?
Download our app for free and get startedPlay store
બોધરાજ શાળા છૂટયા પછી રખડવા નીકળી પડતો. એની જિજ્ઞાસા અને અવલોકનવૃત્તિથી એ જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો શીખ્યો હશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બોધરાજનું ક્યું વર્તન વાંચી તમને અરેરાટી થઈ ? કોઈપણ બે લખો.
    View Solution
  • 2
    સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ ?
    View Solution
  • 3
    ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો હતો ?
    View Solution
  • 4
    બોધરાજને નાનાં-કુમળાં બચ્ચાંને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાંને કેવ રીતે પાણી પાયું ?
    View Solution
  • 5
    બોધરાજે કાબરનાં બચ્ચાં કઈ રીતે બચાવ્યાં ?
    View Solution
  • 6
    સૂરજ ઊગતા વાતાવરણ પર શી અસર થાય છે ?
    View Solution
  • 7
    ભીષ્મ ગોદામને કબૂતરખાનું કેમ કહે છે ?
    View Solution
  • 8
    ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી ? કેમ ?
    View Solution