જલીય દ્રાવણની $p^H = 6$ હોય, તો દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા ............... થશે.
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ એસિડ $(HA)$ નો  $pK_a$ =$4.5$ છે. જેમાં $HA$ આયનીકરણ $50\%$ થયુ તેવા જલીય બફર દ્રાવણની $pOH$ કેટલી થશે ?
    View Solution
  • 2
    $CH_3COONH_4$ ક્ષારના દ્રાવણ માટેનો નીચેમાંથી સાચો સંબંધ કયો છે ? સાંદ્રતા $0.001\,M,$ જલવિભાજન અંશ $x_1$ ; સાંદ્રતા $0.002\,M$, જલવિભાજન અંશ $x_2$
    View Solution
  • 3
    $NH_3$ + $H_2O$ $\rightleftharpoons$ $NH_4$+  $OH^-$ પ્રક્રિયામાં પાણી ....... સ્વભાવ ધરાવે છે.
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.

    વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.

    ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચે પૈકી કયું બફર દ્રાવણ નથી?
    View Solution
  • 6
    $29.875\%$ એસિડનું $800\, mL$ દ્રાવણ બનાવવા માટે મોનો-પ્રોટીક પ્રબળ એસિડી $45\%$ દ્રાવણના કેટલા જથ્થાને (in $mL$) આ જ એસિડના $20\%$ દ્રાવણ સાથે મિશ્ર કરવો જોઇએ ?
    View Solution
  • 7
    ગુણાત્મક પૃથકકરણમાં, જૂથ $I$ ની ધાતુઓને ક્લોરાઇડ ક્ષાર તરીકે અવલોકન કરીને અન્ય આયનોથી અલગ કરી શકાય છે. દ્રાવણમાં શરૂઆતમાં $Ag^+$ અને $Pb^{2+}$ $0.10 \,M.$ ની સાંદ્રતા એ ધરાવે છે. $Cl^-$ ની સાંદ્રતા $0.10\, M$ ન થાય ત્યાં સુધી જલીય $HCl$ આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.સંતુલન પર $Ag^+$ અને $Pb^{2+}$ ની સાંદ્રતા કેટલી હશે?

     (for $AgCl$ માટે $K_{sp}$  $= 1.8 \times 10^{-10},$ for $PbCl_2$ માટે $ K_{sp}$ $= 1.7 \times 10^{-5}$)

    View Solution
  • 8
    ${[Al{({H_2}O)_3}{(OH)_3}] }$ નો  કયો સંયુગ્મ બેઇઝ છે.
    View Solution
  • 9
    એમોનિયાના સ્વઆયનીકરણની નીચેની પ્રક્રિયા માટે શુ ખોટુ છે ?

    $2N{H_3}\, \rightleftharpoons \,N{H_4}^ + \, + \,N{H_2}^ - $

    View Solution
  • 10
    નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં જલવિભાજન થાય છે ?
    View Solution