જલીય $\mathrm{NaOH}$ નો ઉપયોગ કરીને આલ્કલાઈન પરિસ્થિતિઓ હેઠળ બે moles બેન્ઝાલ્ડીહાઈડ અને એક mole એસિટોન ની પ્રક્રિયા કર્યા બાદ ગરમ કરતાં ' $x$ ' મુખ્ય નીપજ તરીકે જોવા મળે છે નીપજ ' $x$ ' માં $\pi$ બંધની સંખ્યા. . . . . . . . છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
a

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંયોજનનું એક સૌથી વધુ સરળતાથી જલીયકરણ થશે ?
    View Solution
  • 2
    નીચે આપેલ પ્રક્રિયામાં શ્રેણીમાં મુખી નીપજો $A,B$ અને $C$ના બંધારણો શોધો.
    View Solution
  • 3
    સંયોજન $'X'$ ( $C_3H_8O$ અણુસૂત્રવાળો) જ્યારે એસિડીક પોટેશ્યમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીપજ $Y$ (અણુસૂત્ર $C_3H_6O$ ) આપે છે. $Y$ રજતદર્પણ કસોટી આપે છે. $Y$ ને જ્યારે જલીય $NH_2CONHNH_2$ અને સોડીયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરવામા આવે ત્યારે તે નીપજ $'Z'$ આપે છે. તો $Z$ નું બંધારણ શું હશે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી પ્રત્યેકનાં એક મોલ નું પાણી સાથે જળ વિભાજન કરવામાં આવે ત્યારે કોનો $pH$ સૌથી ઓછો હશે ?
    View Solution
  • 5
    એસીટોફિનોન જ્યારે બેઈઝ સાથે પ્રકિયા કરે છે ત્યારે $C_2H_5ONa,$ એક સ્થાયી  સંયોજન આપે છે જેનું બંધારણ શું હશે ?
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?
    View Solution
  • 7
    નીચેના પરિવર્તનમાં કયો પ્રક્રિયક યોગ્ય છે ?
    View Solution
  • 8
    એસિટાલ્ડીહાઇડ થી એસિટોફિનોન અલગ પાડવા માટે કયો પ્રક્રિયક વપરાશે ?
    View Solution
  • 9
    એક સંયોજન $α-$ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, તે મંદ આલ્કલીની હાજરીમાં $β-$ હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવે છે. આ નીપજ ને મંદ એસિડ સાથે ગરમ કરતાં અસંતૃપ્ત ક્રોટોનાલ્ડીહાઇડ આપે છે તો તે સંયોજન કયું હશે ?
    View Solution
  • 10
    બે ચક્રીય સંયોજન $P$ અને  $Q$ એ નિપજ $R.$ આપે છે 

    ઉપરોક્ત પ્રકિયા માં વપરાયેલો પ્રકિયક $P, Q$ અને શું હશે ?

    View Solution