જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય, તો નીચેના પૈકી કોના માટે ebullioscopic constant $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે ?
  • A
    નેપ્થેલિન
  • B
    ટોલ્યુઇન
  • C
    બેન્ઝિન
  • D
    પાણી
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20^o$ સે. એ પાણીનું બાષ્પનું દબાણ $17.5$ મિમી $Hg$.છે. $20$ સે. એ  $178.2$ ગ્રામ પાણીમાં $18 $ ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં આવે છે પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ?
    View Solution
  • 2
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 3
    $5.5^{\circ} C$ પર $C _{6} H _{6}$ ઠારણ પામે છે. તો $C _{4} H _{10}$ ના $10\, g$ નું $200\, g$ $C _{6} H _{6}$ માં બનાવેલું દ્રાવણ ..... ${ }^{\circ} C$ તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12\,{ }^{\circ} C / m$ છે)
    View Solution
  • 4
    $CaCO_3$ નું $1000$ ગ્રામ જલીય દ્રાવણ $10$ ગ્રામ કેલ્શિયમ કાર્બેનેટ ધરાવે છે તો દ્રાવણની સાંદ્રતા ......... $ppm$ થાય.
    View Solution
  • 5
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. $20°C$ તાપમાને બેન્ઝિન અને ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે $75\, torr$ અને $22\, torr$ છે. તો $20°C$ તાપમાને $78\,g$ બેન્ઝિન અને $46\,g$ ટોલ્યુઇન ધરાવતા દ્રાવણમાં બેન્ઝિનનું બાષ્પદબાણ .... torr થશે.
    View Solution
  • 6
    જો રાઉલ્ટના નિયમનું પાલન થાય તો, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ એ કોના સપ્રમાણમાં હોય છે?
    View Solution
  • 7
    એક જ દ્રાવકમાં બનાવેલા સમમોલલ દ્રાવણોના .....
    View Solution
  • 8
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution
  • 10
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution