જો બે સંયોજન સમાન પ્રમાણ સૂચક સૂત્ર ધરાવતા હોય તથા આણ્વીય સૂત્ર જુદા હોય તો તે નીચેના પૈકી કયું ધરાવતા હોય ?
  • A
    જુદા સંરચનાના ટકા
  • B
    જુદા અણુભાર
  • C
    સમાન વહનશીલતા (સ્નિગ્ધતા)
  • D
    સમાન બાષ્પઘનતા
Easy
Download our app for free and get startedPlay store
b
જા અણુસૂત્ર જુદા હોય તો તેના અણુભાર પણ જુદા હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $o-$ કેસોલ અને બેન્ઝાઇલ આલ્કોહોલ એકબીજાના .... છે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયા પરમાણુઓ કિરાલ છે ?
    View Solution
  • 3
    નીચે આપેલામાંથી ક્યો એક ભૌમિતિક સમઘટકતા પ્રદર્શિત (દર્શાવે) કરશે?
    View Solution
  • 4
    નીયો પેન્ટેનના મોનોબ્રોમો સમઘટકોની સંખ્યા ........ થશે.
    View Solution
  • 5
    જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરી શકે છે તેને કેવો પદાર્થ કહે છે ?
    View Solution
  • 6
    ચલરૂપતાનું કારણ એ....
    View Solution
  • 7
    કયો ઇથેન $-1,2-$ડાયોલ સૌથી સ્થાયી સંરુપણ છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી કયું સંયોજન કીરાલ નથી ?
    View Solution
  • 9
    જો બે સંયોજનો સમાન પ્રમાણસૂચક સૂત્ર ધરાવે છે પરંતુ જુદા જુદા પરમાણ્વીય સૂત્રો ધરાવે છે તો તેના ..... હોવા જોઈએ
    View Solution
  • 10
    રેસેમિક મિશ્રણમાંથી $d$ અને $l$ પ્રતિબિંબ સ્વરૂપને અલગ કરતા પ્રક્રમને શું કહેવામાં આવે છે?
    View Solution