જો દ્રાવણ ની ધનતા $1.17\, g/mL$ હોય, તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થશે.
AIPMT 2001, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઘઉંના $4$ દાણાને ગણવા માટે એક સેકન્ડ લાગે તો, એક મોલ ઘઉંના દાણાની ગણતરી કરવા માટે લાગતો સમય ......વર્ષ.જ
    View Solution
  • 2
    $1\,N\, H_3PO_3$ ના દ્રાવણની મોલારિટી ......... થશે.
    View Solution
  • 3
    ઝિંક સલ્ફેટ $22.65\%$  ઝિંકના સ્ફટીક તથા $43.9\%$ પાણી ધરાવે છે. જો તે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે તો $20 \,g$ સ્ફટીક મેળવવા માટે કેટલા ............ ગ્રામ $Zn$ જરૂરી છે ?
    View Solution
  • 4
    $500 \,mL \,NaOH$ નું દ્રાવણ $3.01 \times 10^{22}\, NaOH$ ના અણુઓ ધરાવે છે, તો $NaOH$ ના દ્રાવણની સાંદ્રતા કેટલા .......... $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 5
    $20\%$ શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના $20\,g$ને ગરમ કરતાં ઉત્પન્ન થતા $CO _2$ નું દળ $........\,g$ (પરમાણ્વીય દળ $Ca =40$ )$\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]$
    View Solution
  • 6
    $CCl_4$ (કાર્બન ટેટ્રાક્લોરાઈડ) માં ડાય-બ્રોમિનના $10\% (v/v)$ દ્રાવણની મોલાલિટી $x$ છે.તો $x=...... \times 10^{-2}\,M$. (નજીકનો પૂર્ણાંક)

    [આપેલ $Br_2$ નું મોલર દળ $=160\,g\,mol^{-1}$

    $C$ નું પરમાણ્વિય દળ = $12\,g\,mol^{-1}$

    $Cl$ નું પરમાણ્વિય દળ = $35.5\,g\,mol^{-1}$

    ડાય-બ્રોમિનની ઘનતા = $3.2\,g\,mL^{-1}$

    $CCl_4$ ની ઘનતા = $1.6\,g\,mL^{-1}$]

    View Solution
  • 7
    વાયુના કદ માટેનો ગેલ્યુસેકનો નિયમ ....... થી તારવવામાં આવે છે.
    View Solution
  • 8
    $CO_2$ નું આણ્વીયદળ $44$ ગ્રામ/ મોલ છે, એવોગેડ્રો આંક $6.022 \times 10^{23}$ હોવાથી $CO_2$ ના એક અણુનું દળ .....$\times 10^{-23}$ ગ્રામ ?
    View Solution
  • 9
    ડાલ્ટન ના પરમાણવીય સિધ્ધાંત ની ખોટી ધારણા/ઓ શોધો.

    $(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.

    $(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.

    $(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.

    $(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.

    $(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    ઉપરની પ્રક્રિયામાં $5\, g$ ટોલ્યુઈનનું $92\, \%$ સાથેના બેન્ઝાલ્ડીહાઈડ નીપજમાં પરિવર્તન થાય છે. ઉત્પન્ન થયેલ બેન્ઝાલ્ડીહાઈડનો જથ્થો $........\,\times 10^{-2}\, g$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution