જો કોઇ રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H > 0$ અને $\Delta S > 0$ છે.તો કઇ પરિસ્થિતિમાં પ્રકિયા સ્વયંભૂ થશે નહિ ?
Medium
Download our app for free and get startedPlay store
a
$\Delta G=\Delta 11-T \cdot \Delta S$

પ્રક્રિયા સ્વયંભૂન બને તે માટે $\Delta G>0$ $\therefore \Delta H > T \cdot \Delta S$ હોવુ જોઈએ.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બોમ્બ કેલોરીમીટરમાં, સાયનામાઈડ $NH _{2} CN _{( s )}$ અને ઓકિસજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો $\Delta U -742.24\, kJ\, mol ^{-1}$ માલૂમ પડયો. તો આપેલી પ્રક્રિયા માટે,

    $NH _{2} CN _{( s )}+\frac{3}{2} O _{2}( g ) \rightarrow N _{2( g )}+ O _{2}( g )+ H _{2} O _{(l)}$

    $\Delta H _{298}$ ની માત્રા ........ $kJ$ છે. (નજીક પૂર્ણાંક રાઉન્ડ ઓફ)

    [ધારી લો આદર્શ વાયુઓ અને $\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right]$

    View Solution
  • 2
    નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્ર પ્રાણાલીનો અવસ્થા વિધેય નથી ?
    View Solution
  • 3
    ...... વચ્ચેની પ્રક્રિયામાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે.
    View Solution
  • 4
    અચળ દબાણમાં બરફ સાથે સંતુલનમાં પાણીની મોલર ઉષ્મા ક્ષમતા છે
    View Solution
  • 5
    $3O_2$ $\rightarrow$ $2O_3$ ; $\Delta H =$ ઘન પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, તો પ્રક્રિયા પરથી આપણે શું કહી શકીએ ?
    View Solution
  • 6
    ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે,

    $2 A ( g ) \rightarrow A _{2}( g )$

    $298\, K$ પર $\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J$$K ^{-1}\, mol ^{-1},$ પછી $\Delta G ^{\ominus}$ ........$J$ હશે?

    View Solution
  • 7
    કોઈ પ્રક્રિયા માટે $\Delta H = 9.08 \,KJ/$ મોલ તથા $\Delta S = 35.7\,J/$મોલ છે. તો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?
    View Solution
  • 8
    $300\,K$ તાપમાને એક મોલ આદર્શ વાયુ $10$ વાતામાં $1$ વાતામાં પ્રતિવર્તીં સમોષ્મી પ્રસરણ દરમ્યાન કાર્ય કેટલા ............. $\mathrm{cal}$ થશે ?
    View Solution
  • 9
    કઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ?
    View Solution
  • 10
    નાઈટ્રોજનના પરિમાપન માટે લીધેલા $0.3 $ ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી ઉદભવતા એમોનિયાને $100 \,mL$  $ 0.1$   $M\, H_2SO_4$ માંથી પસાર કરવામાં આવે છે. વધારાનું એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $ 20\, mL\, 0.5   $ $M\, NaOH$ ની જરૂર પડે છે. આકાર્બનિક પદાર્થ કયો હશે ?
    View Solution