જો નળાકારને ગરમ કરતાં તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય તો તેના પાયાનું ક્ષેત્રફળ ......... $(\%)$ ટકા વધશે.
  • A$0.5$
  • B$2$
  • C$1$
  • D$4$
Easy
Download our app for free and get startedPlay store
d
\({\text{A}} = \pi {{\text{r}}^{\text{2}}}\,\,\,\,\,\frac{{\Delta A}}{A} = 2\frac{{\Delta r}}{r} \Rightarrow \frac{{\Delta A}}{A} = 2 \times 2\%  = 4\% \)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કયા બે ના પરિમાણ સરખા થાય?
    View Solution
  • 2
    નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?
    View Solution
  • 3
    $L$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
    View Solution
  • 4
    સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?
    View Solution
  • 5
    જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?
    View Solution
  • 6
    જો $A$ અને $B$ ના પરિમાણિક સૂત્ર સમાન ના હોય તો નીચેનમનથી કઈ વસ્તુ શક્ય નથી?
    View Solution
  • 7
    સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલનો એક કાંપો $1\ mm$ માપે અને વર્નિયર સ્કેલના કાંપા સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ કાંપો $0.95\ mm$, બીજો કાંપો $0.9\ mm$ અને તેવી જ રીતે. જ્યારે પદાર્થને વર્નિયર કેલિપર્સના જબાદની અંદર મૂકવામાં આવે ત્યારે વર્નિયરનો શૂન્ય કાંપો $3.1\ cm$ અને $3.2\ cm$ ની વચ્ચે અને વર્નિયરનો ચૌથો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે તો વર્નિયરનું અવલોકન .......... $cm$ હશે. 
    View Solution
  • 9
    લંબચોરસ પ્લેટની લંબાઇ $1.5\, cm$ અને પહોળાઇ $1.203\, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ ............ $\mathrm{cm}^{2}$
    View Solution
  • 10
    જો $97.52$ ને $2.54$ વડે ભાગવામાં આવે તો મળતું પરિણામ સાર્થક અંકોના સ્વરૂપમાં કેટલું મળે?
    View Solution