જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ ...
  • A
    એક કોષનો બનેલ નથી
  • B
    પટલમય અંગિકાઓ ધરાવે છે.
  • C
    તે કેપ્સ્યુલથી ઘેરાયેલ છે
  • D
    જનીનદ્રવ્યને કોષરસથી વિભાજીત કરતાં કોષકેન્દ્રપટલનો અભાવ.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઑક્સિઝોમના $F_0 -F_1$ કણો શેના પર હોય છે ?
    View Solution
  • 2
    $Schleiden$ અને $Schwann$ દ્વારા આપવામાં આવેલો કોષવાદ, કે નવો કોષ કઈ રીતે બને છે તે દર્શાવતો ન હતો ...... આ વાદ માં ફેરફાર કરી કોણે તેને આખરી સ્વરુપ આપ્યુ?
    View Solution
  • 3
    $A$ : કેટલાક જીવાણુ અજોડ સ્વરૃપલક્ષી લક્ષણો ધરાવે છે.

    $R$ : ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા છે.

    View Solution
  • 4
    કેટલાંક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે, નાના ટૂકડા જેવી દેખાતી આ રચનાઓને શું કહે છે ?
    View Solution
  • 5
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર .....
    View Solution
  • 6
    નીચે આપેલ કોષવાદનો મુદ્દો નથી
    View Solution
  • 7
    લીલની કોષદીવાલ આ દ્રવ્યોની બનેલ છે.
    View Solution
  • 8
    પ્લાઝમીડ ........છે.
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષનું લક્ષણ .........
    View Solution
  • 10
    મંદવહનની ક્રિયા કયા પ્રકારે થાય ?
    View Solution