જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ ...
  • A
    એક કોષનો બનેલ નથી
  • B
    પટલમય અંગિકાઓ ધરાવે છે.
  • C
    તે કેપ્સ્યુલથી ઘેરાયેલ છે
  • D
    જનીનદ્રવ્યને કોષરસથી વિભાજીત કરતાં કોષકેન્દ્રપટલનો અભાવ.
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution
  • 2
    ગોલ્ગીકાયના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે? 
    View Solution
  • 3
    જીવાણુના ઉપાંગોને .......... કહે છે.
    View Solution
  • 4
    આદિકોષકેન્દ્રી કોષમાં ફેગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણ આપતી રચના કઈ છે?
    View Solution
  • 5
    નીચે આપેલ કોષદિવાલનું કાર્ય છે.
    View Solution
  • 6
    $A$ : કેટલાક જીવાણુ ગ્રામ નૅગેટિવ હોય છે.

    $R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.

    View Solution
  • 7
    $S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    $R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution
  • 8
    નીચેનામાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. રસધાની, પેરોકસીઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય
    View Solution
  • 9
    ગોલ્ગી સંમિશ્ર શેમાં ભાગ લે છે ?
    View Solution
  • 10
    નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

       કોલમ  $(I)$     કોલમ  $(II)$ 
      $(a)$  મંદવહન   $(p)$  વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી
      $(b)$  સક્રિયવહન   $(q)$  સાંદ્રતા ઢોળાશની  દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે
      $(c)$  અનુકૂલિત પ્રસારણ   $(r)$  સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે
      $(d)$  આસૃતિ    $(s)$  દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા

     

    View Solution