જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ $......$
  • A
    એક કોષનો બનેલ નથી
  • B
    પટલમય અંગિકાઓ ધરાવે છે.
  • C
    તે કેપ્સ્યુલથી ઘેરાયેલ છે
  • D
    જનીનદ્રવ્યને કોષરસથી વિભાજીત કરતાં કોષકેન્દ્રપટલનો અભાવ.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીવાણુની સપાટી પર જોડાયેલ રચના :
    View Solution
  • 2
    તારાકેન્દ્ર એ ..........
    View Solution
  • 3
    નીચે આપેલ કોષદીવાલનું કાર્ય નથી :
    View Solution
  • 4
    દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને $......$ કહે છે.
    View Solution
  • 5
    અંત:કોષરસજાળનાં સંશ્લેષિત દ્રવ્યો કંઈ અંગિકાની મદદથી કોષરસમાં મુક્ત થાય છે $?$
    View Solution
  • 6
    કશાની રચનામાં...
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું ઉદાહરણ આદિકોષકેન્દ્રી કોષનું નથી $?$
    View Solution
  • 8
    કઈ અંગિકાઓ અંતઃપટલતંત્રનો ભાગ નથી $?$
    View Solution
  • 9
    નીચેનાં વિધાન વાંચો અને સાચો વિકલ્પ ઓળખો :

    $(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.

    $(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.

    $(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.

    View Solution
  • 10
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution